શેરડીના ભાવ વધારાની માંગ સાથે ખેડૂતો ફરી એક વખત આહુલાનાં સુગર મિલ પાસે ઉપસ્થિત થઈને પોતાની માંગ રાખી હતી. શેરડીના ખેડૂતોએ શેરડીના કવીન્ટલ દીઠ ભાવ 400 રૂપિયા કરવાની માંગ સાથે સુભાષ ચાન્ફ્રાને સી એમ ના નામ સાથે એક આવેદન પત્ર પણ પાઠવ્યું હતું.જો કવીન્ટલ દીઠ ભાવ નહિ વધે તો આંદોલન કરવાની ચીમકી ભારતીય કિસાન યુનિયનના કાથુરા બ્લોકના કૃષ્ણ માલિકે આપી હતી તેમને જણાવ્યું હતું કે સરકારે શેરડીના ભાવ કવીન્ટલ દીઠ 340 રૂપિયા નક્કી કાર્ય છે પણ આ અભાવ બહુજ ઓછો છે અને શેરડીની કટાઈ પણ મજદૂરો પાસે કરવામાં આવે છે.મજૂરો તો પોતાની મજદુરી દર વર્ષે વધારી દે છે. પણ ખેડૂતો હેરાન થતા આવે છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે શેરડીના ભાવ છેલ્લા 5 વર્ષમાં માત્ર 30 રૂપિયા જ વધ્યા છે . અને આ વધારો પર્યાપ્ત પણ નથી અને તેને કારણે અહીંના ખેડૂતોએ કથળનાં ખેડૂતોએ પોતાની શેરડી આપવાની પણ ના પાડી દીધી હતી.આવેદન પત્ર માં ખેડૂતોએ પોતાની માંગ રાખી છે પણ હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોની આ માંગ સ્વીકારવામાં આવે છે કે નહિ.
Recent Posts
મકાઈમાંથી ઇથેનોલ બનાવવાના પગલાથી ખેડૂતોને 45,000 કરોડ રૂપિયાની વધારાની આવક થઈ: નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે ઇથેનોલ ઉત્પાદનના આર્થિક ફાયદાઓ પર ભાર મૂક્યો, અને કહ્યું કે ખેડૂતોએ મકાઈમાંથી ઇથેનોલ ઉત્પન્ન કરીને...
મુઝફ્ફરનગર: દિવાળી પછી શેરડીનું પિલાણ થવાની શક્યતા
મુઝફ્ફરનગર (ઉત્તર પ્રદેશ): વરસાદને કારણે નવી પિલાણ સીઝન એક અઠવાડિયા મોડી થવાની સંભાવના છે. તે દિવાળી પછી અથવા ઓછામાં ઓછા નવેમ્બરની શરૂઆતમાં શરૂ થશે....
कोल्हापुर: एकमुश्त एफआरपी के लिए किसान एकजुट हों – पूर्व सांसद राजू शेट्टी की...
कोल्हापुर : स्वाभिमानी शेतकरी संगठन के अध्यक्ष और पूर्व सांसद राजू शेट्टी ने कहा की, चीनी मिलर्स गन्ने के एफआरपी में सेंध लगाने की...
ઉત્તર પ્રદેશ: સિમ્ભાવોલી અને બ્રજનાથપુર ખાંડ મિલોએ ₹8.22 કરોડ રકમની ચુકવણી કરી
હાપુર: સિમ્ભાવોલી અને બ્રજનાથપુર ખાંડ મિલો સાથે સંકળાયેલા ખેડૂતોને ₹8.22 કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે. આ ચુકવણીથી ખેડૂતોને થોડી રાહત મળી છે. જોકે, મિલોએ...
2026 માં ખાંડ ઉદ્યોગ માટે 2.4 અબજ પેસોનું બજેટ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે; કોઈ...
મનિલા (ફિલિપાઇન્સ): કૃષિ સચિવ ફ્રાન્સિસ્કો ટ્યુ લોરેલ જુનિયરે જણાવ્યું હતું કે કોંગ્રેસ 2026 ના રાષ્ટ્રીય બજેટમાં ખાંડ ઉદ્યોગ માટે 2.4 અબજ પેસો ફાળવે તેવી...
सांगली : राजारामबापू कारखाना ऊस तोडणीची तारिख शेतकऱ्यांना मोबाइलवर कळवणार- अध्यक्ष प्रतीक पाटील
सांगली : पूर्वी साखर कारखाने १६० ते १८० दिवस चालत. शेतकऱ्यांना ऊस तोडणीसाठी बरीच प्रतीक्षा करावी लागे. सध्या ऊस उत्पादनात २० टक्क्यांहून अधिक घट...
India’s manufacturing sector set for strong growth and expansion: FICCI survey
New Delhi : India's manufacturing sector is poised for sustained growth and expansion, backed by strong domestic demand and investment sentiment, according to the...