છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે પાસવાનને પત્ર લખીને શેરડીના ખેડૂતો માટે ચિંતા વ્યક્ત કરી

છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે કેન્દ્રીય ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાનને એક પત્ર લખીને છત્તીસગઢ રાજ્યના શેરડીના ખેડૂતોની દયનિય સ્થિતિ અંગે એક ચિંતા વ્યક્ત કરી છે.

છત્તીસગઢના મુખ્ય મંત્રી બઘેલે પોતાના પત્રમાં પાસવાનને જણાવ્યું છે કે સેલ ક્વોટા ફ્રીઝ થઇ જવાને કારણે સુગર મિલો દ્વારા જે ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું છે તે વેંચીશકાઈ નથી.

બઘેલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે પાછલો સ્ટોક વેંચી શકાયો નથી અને તે હાલ મિલમાં પડ્યો છે ત્યારે શેરડીના ખેડૂતોને પણ નાણાં આપી શકાયા નથી.સાથોસાથ નવો સ્ટોક પણ થઇ રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here