ભૂલથી પણ ખાંડ મિલ ચાલુ ન કરતા: નીતિન ગડકરી

લોકસભામાં ગુરુવારે એવા દ્રશ્યો જોવા મળ્યા જયારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખાંડ મિલ અંગે પોતાના અનુભવો જણાવ્યું હતું કે ભૂલથી પણ ખાંડ મિલ ચાલુ કરવાની વિચારતા નહિ.તેમેં જણાવ્યું હતું કે આ ખોટનો સોદો તેની જગ્યા પર ઈથનોલના ઉત્પાદન વધારવા તરફ ફોકસ કરવું જોઈએ

પ્રશ્ન કાળના સમયમાં લઘુ અને મધ્યમ વર્ગના ઉદ્યોગ અંગેના એક સવાલનો જવાબ નીતિન ગડકરી આપી રહ્યા પૂરક પ્રશ્નમાં અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ વિષય તેના મંત્રાલય આવતો નથી પણ તેમણે પોતાના વ્યક્તિગત અનુભવોના આધારે જણાવ્યું હતું કે ભૂલથી પણ કરવાનું વિચારતા નહિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here