આજથી શેરડીના ખેડૂતો અને મજૂરો માટે 10 રૂપિયામાં ભોજન યોજનાની શરૂઆત થઇ 

હરિયાણા સરકાર દ્વારા આજથી શેરડીના ખેડૂતો અને સુગર મિલન મજૂરો અને કર્મચારીઓ માટે માત્ર 10 રૂપિયા માં ભોજન આપવાનું શરુ કર્યું છે અને આ માટેની પ્રથમ કેન્ટીન મિલ પરિશ્રમ જ શરુ કરવામાં આવી છે. હરિયાણાની કરનાલ સુગર મિલમાં 10 વાગ્યે હરિયાણા સરકારના મંત્રી  અટલ  કિસાન મજુર કેન્ટીન યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું.

સુગર  મીલના પ્રમુખ નિશાંત કુમાર યાદવે આજે જણાવ્યું હતું કે આ કેન્ટીનમાં 10 વાગ્યે ભોજન સમારોહમાં માત્ર 10 રૂપિયામાં થાળી જામદાવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે હરિયાણાની સરકાર થાળી દીઠ 15 રૂપિયાનો ખર્ચ ઉઠાવશે .
યાદવ ને કેન્ટીન માં સ્વચ્છતા અને હાઈ ક્વલિટી ના ભોજન પર ભાર મુક્ત જણાવ્યું હતું કે  અહીં ભોજન માટેનું પે-કાર્ડ  આપવામાં આવ્યા છે. અહીં ભોજન કરવા માટે કોઈ પૈસા ચૂકવવા નહિ પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here