સંજીવની સુગર મિલ ચાલુ કરવા અંગે સરકાર ચોક્કસ નથી.ગોવાના મુખ્ય મંત્રીની સાફ વાત 

ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે બુધવારે રાજ્યની વિધાનસભામાં જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર હજુ સુધી સુનિશ્ચિત નથી કે સંજીવની સુગર મિલ  ચાલુ થઇ શકશે કે નહિ અમને એ વાતની ખાતરી નથી કે મિલ શરુ કર્યા પછી પણ સરકારને એમાં કોઈ નાગો થઇ શકશે કે નહિ.હાલ વર્ષ દરમિયાન 25 કરોડની ખોટ આવી રહી છે.

હાલ 25000 ટન  શેરડીમાંથી મહત્તમ શેરડી સ્વીકારવામાં આવી છે અને અમે ટૂંક સમયમાં તેમની ચુકવણીપણ  કરી રહ્યા છીએ. બાકીના 4000-5000 ટન શેરડીનો જલ્દી સ્વીકાર કરવામાં આવશે. ખેડુતોને ખેતી ચાલુ રાખવાની શંકા છે .અમે હજી સુધી સંજીવની અંગે કોઈ નિર્ણય લીધો નથી.

હાલમાં ફેક્ટરી ખેડૂતો પાસેથી શેરડીની ખરીદી કરે છે અને કચડી નાખવા માટે કર્ણાટકના ખાનપુર સ્થિત લૈલા સુગર ફેક્ટરીમાં મોકલે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here