ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 8 લાખની અંદર

ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં છેલ્લા 15 દિવસથી ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને સાજા થવાના દર્દીઓની સંખ્યા પણ વધી રહી જેને કારણે એક્ટિવ કેસની સનાખ્ય 8 લાખની અંદર જોવા મળી હતી

હેલ્થ મંત્રાલય દ્વારા પ્રસ્તુત કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કુલ 62,212 કેસ નોંધાયા છે જયારે સાંજા થનાર દર્દીઓની સંખ્યા છેલ્લા 24 કલાક દરમિયાન 70,816 છે.છેલ્લા 24 કલાકમાં 837 લોકોના મૃત્યુ થયા છે
એક્ટિવ કેસની સનાખ્ય પણ ઘટી રહી છે એમ શકાયે 10 લાખથી પણ વધારે એક્ટિવ કેસ દેશમાં હતા તે હવે ઘટીને 8 લાખની અંદર જોવા મળી રહ્યા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 7,95,087 છે। કોરોના ને લઈને ભારતમાં કુલ 1,12,998 મોત થયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here