ખાંડ સંગ્રહખોરી સામે  પાકિસ્તાન સરકારની ચેતવણ

પાકિસ્તાન સરકારે તાજેતરમાં રૂ. 3.30 ના કિલો ખાંડ પર ટેક્સ  રજૂ કરી દીધો છે ત્યારે એક  અહેવાલ અનુસાર તે બજારમાં ખૂબ જ વધારે દરે વેચાઈ રહી છે.

નાણામંત્રી હમ્મદ અઝહરએ મીડિયાને સંક્ષિપ્ત કર્યા ત્યારે જણાવ્યું હતું કે, “આપણા ધ્યાનમાં આવ્યું છે કે બજારમાં જે ખાંડ વેચાઈ રહી છે તે ઊંચી કિમંતની  છે, અને તેજે લોકો ખાંડની સંગ્રખોરી કરી રહ્યા છે તેની સામે સરકાર હરકતમાં આવશે અને ગમહોર પગલાં લેશે .

અગાઉ, રમઝાન મહિના દરમિયાન, પાકિસ્તાન સરકારે ખાંડના સંગ્રહકો પર દરોડા પાડવાની કામગીરી શરૂ કરી હતી અને હજારો ખાંડની બેગો કબજે કરી હતી.

પીટીઆઈના નેતા અસદ ઉમરે, રાષ્ટ્રીય એસેમ્બલીમાં તેમના પ્રવચન દરમિયાન, તેમની પાર્ટીની સરકારને ખાંડ પરના વધેલા કર અંગે ફરી વિચારણા કરવા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here